20140526

દાદાભાઇ નવરોજી

“The grand old man of India”
# જીવન ઝરમર
નામ
દાદાભાઇ નવરોજી
જન્મ
4 સપ્ટેમ્બર, 1825; નાસિક
અવસાન
30 જુન, 1917,મુંબઇ
કુટુમ્બ
  • માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
  • પત્ની – ગુલબાઇ ; સંતાનો – પુત્રી – ડો. માણેકબાઇ
અભ્યાસ
  • પ્રાથમિક, માધ્યમિક – નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
  • ઉચ્ચ - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )
વ્યવસાય
  • 1850 – એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
  • 1855 – લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
  • 1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
  • 1869 – બરોડા રાજ્યના દિવાન
  • 1892 – લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
  • 1886, 1893, 1906 – ભારતીય કોંગ્રેસના પ્રમુખ
                    dadabai_navroji_statue_bombay.jpg  -  મુંબાઇ
જીવન ઝરમર
  • 1849 – મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
  • 1867 – લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
  • 1869 - લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
  • 1885 - ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
  • 1892 – લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
  • Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
  • 1906  -  કોંગ્રેસના  પ્રમુખ તરીકે  ‘સ્વરાજ’ની  માંગણી.  ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.
 સન્માન
દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે